ઇશ્વરે ક્યારેય એમ નથી કીધું !

બસ તું હંમેશા હસતો રહેજે અને સત્યના પથપર આગળ વધતો રહેજે !

Originally published in gu
Reactions 1
1595
Tejeshwar Pandey
Tejeshwar Pandey 24 Jun, 2020 | 1 min read
#god #life #care #selflove #positive #truestory #lifelesson

ઇશ્વરે ક્યારેય એમ નથી કીધું કે 

તમને તકલીફ કે પીડા વગરના દિવસો આપીશ

દુઃખ દર્દ નહીં ફક્ત સુખ શાંતિ ને હાસ્ય આપીશ

વાદળ વિનાનો સૂર્યપ્રકાશ આપીશ.

પણ ઈશ્વરે એમ જરૂર કહ્યું છે કે

તમને પીડા સહન કરવાની તાકાત આપીશ

રડીને હળવા થવાની રાહત જરૂર આપીશ

રસ્તો સુઝે એવો પ્રકાશ જરૂર આપીશ

બસ તું હંમેશા હસતો રહેજે 

અને સત્યના પથપર આગળ વધતો રહેજે !

1 likes

Published By

Tejeshwar Pandey

Tejkushkikalamse

Comments

Appreciate the author by telling what you feel about the post 💓

Please Login or Create a free account to comment.